Thursday, 9 Oct, 2025
spot_img
Thursday, 9 Oct, 2025
HomeGUJARAT NEWSVantara: રિલાયન્સ ગ્રુપના 'વનતારા'માં પ્રધાનમંત્રી મોદીએ વિતાવ્યા 7 કલાક

Vantara: રિલાયન્સ ગ્રુપના ‘વનતારા’માં પ્રધાનમંત્રી મોદીએ વિતાવ્યા 7 કલાક

Share:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 માર્ચથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રવિવારે (2 માર્ચ) Jamnagar માં રિલાયન્સ દ્વારા સંચાલિત પશુ બચાવ અને પુનર્વસન કેન્દ્ર ‘Vantara’નું ઉદ્ઘાટન કર્યું હતું. મંગળવારે તેનો ફોટો-વિડિયો સામે આવ્યો છે. Reliance Industries ના ચેરમેન Mukesh Ambani, પત્ની Nita Ambani, પુત્ર Anant Ambani અને પુત્રવધૂ Radhika Merchant પણ વનતારાના ઉદ્ઘાટનમાં હાજર હતા.

પ્રધાનમંત્રી મોદીએ વનતારામાં વાઇલ્ડલાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પશુ ચિકિત્સા સુવિધાઓ નિહાળી હતી. આ ઉપરાંત તેણે એશિયન સિંહ અને સફેદ સિંહના બચ્ચાને પોતાના હાથે ખોરાક પણ ખવડાવ્યો હતો. PM મોદીએ વનતારાની સફારી લીધી અને બાદમાં અનેક વન્યજીવો સાથે સમય વિતાવ્યો.

આ પણ વાંચો – ICC Champions Trophy 2025: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું

PM મોદીએ અહીં સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી 7 કલાક વિતાવ્યા. અનંત અંબાણીનો આ ડ્રીમ પ્રોજેક્ટ Wildlife Rescue, Rehabilitation અને Conservation Center છે. તે 2000 થી વધુ પ્રજાતિઓનું ઘર છે અને 1.5 લાખથી વધુ લુપ્તપ્રાય અને જોખમી પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે.

AHMEDABAD america AMIT SHAH ANANT-RADHIKA ANANT AMBANI BCCI BHUPENDRA PATEL BJP BOLLYWOOD Business CONGRESS delhi DONALD TRUMP FILM FIRSTRAYNEWS Foreign Relations GOLD GUJARAT HEALTH INDIA Indian culture Indian Elections indian government INTERNATIONAL IPL LOKSABHA ELECTION MAHARASHTRA Modi's Legacy MODI 3.0 MUMBAI NARENDRA MODI nasa NDA NIRMALA SITHARAMAN pakistan Political Journey prime minister RADHIKA MERCHANT religion RSS RUSSIA SPORTS SUPREME COURT SURAT temple


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments